શુક્રવાર, 11 માર્ચ, 2011

આહીર

આહીર


==

[ફેરફાર કરો]ગુજરાત રાજ્યમાં વસતા આહિરોના નામમાં વપરાતી અટકો

ગુજરાત મા આહીર મુ્ખ્ય તિમા ઓળખાય છે, તેમની પેટા જ્ઞાતિઓ પૈકી,
૧. સોરઠમાં રહેવા લાગયા તેથી સોરઠીયા કહેવાયા.
૨. મચ્છુ નદીને કાંઠે વસ્યા તેથી મસોયા કહેવાયા.
૩. કચ્છના વાગડ વિસ્તારના પરાવથર પંથકમાં વસ્યા તે પરાવથરિયા કહેવાયા.
૪.પાન્ચાલ મા વસ્યા તે પાન્ચાલિ કાહેવાયા આ ઉપરાંત આહિર જ્ઞાતિ દ્વારા વપરાતી અમુક અટકો નીચે મુજબ છે.
  • કુવાડ
  • ક્લ્સરિયા
  • કાછિયા
  • છોટાળા
  • હડિયા
  • ડોલર
  • જાલન્ધ્રા
  • વાણિયા
  • શ્યારા
  • ભડક
  • પરડવા
  • જિન્જાલા
  • નકુમ
  • સિંઘવ
  • ડૉલા
  • કાછડ
  • નાગેચા
  • મોર
  • ગુર્જર
  • મેતા
  • ખાટરીયા
  • જલુ
  • ઘોયલ
  • ભાદરકા
  • બાળા (બોરિચા)
  • ગરચર (બોરિચા)
  • ખાદા (બોરિચા)
  • સોરઠીયા
  • બોરિચા
  • માલશતર
  • વાઘમશી
  • કાતરીયા
  • બલદાનિયા
  • મેશુરાની
  • કાપદી
  • ચોટારા
  • બાભણિયા
  • મિયાત્રા
  • સોલંકી
  • બારડ
  • પટાટ
  • ચંદેરા
  • જોટવા
  • રામ (આહિર અટક)
  • ભાટુ
  • કામળીયા
  • રાવલીયા
  • નાઘેરા
  • કસોટ
  • લાવડિયા
  • કુવાડીયા
  • નંદાણીયા
  • વાળા
  • બાંધીયા
  • બામરોટિયા
  • પાંપણીયા
  • ચાવડા
  • ઢિલા
  • વરચંદ
  • માંતા
  • ઉદરીયા
  • ડાંગર
  • છાંગા
  • મણવર
  • જાળૉંધરા
  • ખમળ
  • ગાગલ
  • મકવાણા
  • શિયાર
  • જાટીયા
  • જરૂ
  • મંઢ
  • ખીમાણીયા
  • છૈયા
  • બોરીચા
  • કાનગડ
  • હુંબલ
  • મૈયડ
  • ડવ
  • કારેથા
  • જાટીયા
  • બારીયા
  • જીંજાળા
  • પિઠીયા
  • ડેર
  • વારૉતરીયા
  • બૉદર
  • પંપાણિયા
  • કંડૉરીયા
  • ભેડા
  • કરમુર
  • આંબલીયા
  • ડૉડીયા
  • બડાય
  • છાત્રૉડયા
  • સિસૉદીયા
  • લાખણૉત્રા
  • વાઢિયા
  • ભેટારીયા
  • પાનેરા
  • બેરા
  • વછરા
  • મારૂ
  • ભમ્મર

[ફેરફાર કરો]આહીર જાતિનું વર્ગીકરણ

  • યદુવંશી - આ જાતિ ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, મહારાષ્ટ્ર, દક્ષિણ ભારત્, ઉત્તર પ્રદેશ અને ચ્ પ્રમુખ રીતે જોવા મળે છે.
  • નંદવંશી - આ જાતિ પશ્ચિમ ઉત્તર પ્રદેશ(ઈટા) બુલંદશહેર, આગ્રા, મધ્ય પ્રદેશ,મહારાષ્ટ્ર,ગુજરાત અને મથુરા ના ક્ષેત્રોમાં પ્રમુખ છે.
  • ગ્વાલબંશી (વંશી) - આ ગોવાળો છે (જે યાદવ રાજ શ્રી કૃષ્ણ સાથે રમતાં). અને ત્રણે જાતિમાં તેમને નીચલા સ્તરે મનાય છે. તેઓ બિહાર,થી બંગાળ સુધી ફેલાયેલા છે. ઘણા દાયકાથે તેઓ ભૂમિહરો સાથે પોતાના ખેડવાના હક્ક સંબંધે લડી રહ્યાં છે.

[ફેરફાર કરો]સાઈથીયન મૂળ (Scythian origin)

અવાર લડવૈયો બંધક સાથે, આશરે ઇ.સ. ૮૦૦.[૭]
આહીરોનું ઉદગમ વિવાદાસ્પદ રહ્યું છે. વિવિધ વિદ્વાનો વિવિધ મતો પ્રદર્શિત કરે છે. અમુક ઈતિહાસકારો માને છે કે તેઓ મધ્ય એશિયના શક્તિશાળી ગોપાલક વણઝારા હતાં[૬] જેઓ શકો અને યુઝીનીની સાથે જ લગભગ પહેલી કે બીજી સદીની આસપાસ પંજાબના માર્ગે ભારતમાં આવ્યાં. ત્યાર બાદના સમયમાં તેઓ ધીમે ધીમે મધ્ય અને પૂર્વ ભારતમાં ફેલાયા. એક અન્ય મત પ્રમાણે તેઓ ઈસવીસન કાળની શરૂઆતમાં આર્ય પ્રજાતિનાં આક્રમણથી પણ પહેલાં, સિરિયા કે એશિયા માઈનરથી આવ્યાં હતાં. સૌથી પ્રાચીન સાઈથીયન જેમણે ભારમાં પ્રવેશ કર્યો તે આ જાતિના હતાં.
ઈતિહાસકારો "જાટ" ને "ગેતી(Gatae)", "આહીર" ને "અવાર(Avar)" (યુરેશિયન અવાર), "શક" ને "સાઈથીલ", "ગુજ્જર અને ખત્રી" ને "ખઝાર", "ઠાકુર અને ટરખન (પંજાબ)" ને "ટુખારીયન", "સૌરાષ્ટ્ર" ને "સૌરા માટી" કે "સર્માટીયન્સ", "સીસોદીયા" (એક રાજપૂત જાતિ)ને "સેસાનીયન"[૮][૯][૧૦][૧૧] પરથી ઉતરી આવેલા માને છે.

[ફેરફાર કરો]ચંદ્રવંશી/યદુવંશી ક્ષત્રિયો

ટોડ અને કે.સી. યાદવ જેવા ઈતિહાસકારો દાવો કરે છે કે આહીર પુરુરવાના ચંદ્રવંશી ક્ષત્રિય કુળના યાદવોના વંશજો છે. તેઓ માને છે કે તેમનો પ્રચીન વસવાટ સતલજ અને યમુના નદીની વચ્ચેનો પ્રદેશ હતો જ્યાંથી તેઓ હિજરત કરી પૂર્વ દિશામાં મથુરાથી આગળ અને દક્ષિણ દિશામાં ગુજરાત અને મહારાષ્ટ્ર સુધી ગયાં. હરિયાણા રાજ્યનું નામ પણ અભિરાયણ (આ પ્રદેશનાં મૂળ વાસીઓ) પરથી ઉતરી આવ્યું હોય તેમ માનવામાં આવે છે. અભિરાયણ શબ્દનું મૂળ 'અભિર' એટલે કે નિડર શબ્દમાં રહ્યું હોય તેમ પણ શક્ય છે.
તેજ પ્રમાણે, ગુજરાત્મામ્ મળી આવેલા શિલા લેખ અનુસાર મધ્ય ભારતના ઉચ્ચપ્રદેશનો ભિલ્સા (વિદીશા)અને ઝાંસી વચ્ચેનું ક્ષેત્ર આહીરવાડના નામે ઓળખાતું હતું. હિંદુ લેખકોના મતાનુસાર આહીરોને વાયવ્ય દિશાના રહેવાસી જણાવ્યાં છે. જોકે આ વાત લેખક ના ભૌગોલિક સ્થાન પર આધારીત છે આથી આ માહિતી કોઈ આધાર ભૂઓત સ્ત્રોત નથી.[૧૨][૧૩][૧૪][૧૫]

મહા ભારતના સભા પર્વ અને ભીષ્મ પર્વ ખંડમાં અભીરા નામના એક રાજ્યનું નામ આવે છે જે પ્રાચીન સિંધમાં સરસ્વતી નદીને કિનારે વસેલ હતું. પ્રાચીન લીપીઓમાં શુરા અને અભેરાઓને સંયુક્ત રીતે શુરભીરા કહેવાતા. પાછળથેએ તે બે શબ્દો નો અલગ અર્થ ન રહ્યો. ઘણાં વિદ્વાનો ભારતના અભીરા અને સુરભીર શબ્દોનો બાયબીકલ સંદર્ભના ઓપ્ફીર અને સોપ્ફીર લોકો સાથે સંબંધીત માને છે.

[ફેરફાર કરો]ગુજરતના આહીર

કચ્છ જીલ્લો, ગુજરાત
ગુજરતન મા આહીરોની ઘણી વસતિ છે. [૧૬].ગુજરત મા આહીરોની મુખ્ય પાચ(૫) જાતિઓ છે: પ્રંથારિયા,પાન્ચાલિ, મોછાયા, બોરીચા અને સોરઠિયા. ભારતના ૧.૮ કરોડ આહીરોમાંના ૩ લાખ જેટલા આહીરો કચ્છમાં વસે છે. આ જાતિઓ મુખ્યત્વે ખેડૂતો છે જે એક સમયે દૂધ અને ઘી વેચતા હતાં પણ વરસાદની અનિયમિતતાને કારણે હેવે તેમણે પોતાનો ધંધો ટ્રાંસપોર્ટને મીઠાનો વ્યવસાય અપનાવ્યો છે. તેમની માટ્રુભાષા ગુજરાતી છે.[૧૭]
પ્રાંથારિયા આહીરો પૂર્વી કચ્છમાં રહે છે અને તેમણે એક વ્રજવાણી નામે એક ગામ સ્થાપ્યું હતું. મોછાયા અને બોરીચા આહીરો ચોરડ ક્ષેત્રમાં રહેતાં (સાતલપુર). પ્રાંથરીયા આહીરો ચોબારી, રણવાવ, અમરાપર, રતનપર, ખેંગારપર, લોડાઇ, ધ્રંગ, ધોરી, સુમેરસર, વાંગ, દાદોર, કુનેરીયા, નોખણીયા, લાખાપર અને સતલપરમાં રહે છે. મોછાયા આહીર પાધર, વાઘુરા, ટપ્પર, પડાણા અને ભુવડ ગામોમાં રહે છે.સોરઠીયાઆહીર અંજાર, નાગોર અને શિયાણી માં રહે છે. બોરીચા આહીર અંજાર, મેઘપર-બોરીચી, મિઠીરોહર, ભારાપર વીરા, મોડસર, ખોખરા, કાન્યાબે, જુમ્ખા, બળદિયા અને

10 ટિપ્પણીઓ:

  1. my dear friend want to contect to you
    this is my mobile no-9725341776 & 8000656595
    this is my email id- maheshkarangia977@gmail.com
    subject - about of ahir & history of ahir i will make a one site

    (www.jamjodhpur ahirsamaj.com)

    જવાબ આપોકાઢી નાખો
  2. આ ટિપ્પણી લેખક દ્વારા દૂર કરવામાં આવી છે.

    જવાબ આપોકાઢી નાખો
  3. આહિર સમાજ મા એક અટક બાકીરહી ગયી મોરી (mori ) નામની અટક બાકીસે તે અટક ઉમેરો તે અટક સોરઠીયા આહિર મા આવેસે અમરેલી જિલ્લાના એક નાના ગામડામાં મોરી અટક ના આહિરો રહેશે જય મુરલીધર

    જવાબ આપોકાઢી નાખો
  4. આહિર સમાજ ની અટક બાકી છે વિરડા,મરંડ,ચૈયા,કોઠીવાર,

    જવાબ આપોકાઢી નાખો
  5. જય મુરલીધર
    ભાઈઓ આ અટકો ની યાદી માં "ભરગા" અટક નો સમાવેશ નથી તો "ભરગા" અટક નો સમાવેશ કરવા વિનંતી
    ગીર સોમનાથ જીલ્લામાં સાત ગામમાં ભરગા છે અને એના શૂરવીરો અને વિરાંગના ઓ પણ છે તેમના સ્મારક પણ બનાવવામાં આવ્યા છે

    જવાબ આપોકાઢી નાખો
  6. આહીર માં ચન્દેરા અને રામ પરિવાર વેચી દીકરા દીકરી ના લગ્ન સબન્ધો થતા નથી એનું કારણ સુ ?

    જવાબ આપોકાઢી નાખો